Pages

JOIN THE TEAM

Search This Website

Tuesday 26 June 2012

વિદ્યા આરંભ સંસ્કાર

શ્રી ત્રિપદા સંસ્કાર કેન્દ્ર શાળા માં તા : 23/6/2012 ના રોજ નવા પ્રવેશ પામેલા બાળકો ને "વિદ્યા આરંભ સંસ્કાર " આપવામાં આવ્યા.

વિદ્યા આરંભ સંસ્કાર વિશે 

           ગાયત્રી શક્તિ પીઠ અનુસાર અને ભારતીય પરંપરા મુજબ બાળક જયારે ભણતર ની પાપા પગલી પાડવા જઈ રહ્યું હોય ત્યારે તેને વિધિ વત  શિક્ષણ  આપવા માં આવે છે.

       વિદ્યા આરંભ સંસ્કાર માં નવા બાળકો ને  સ્લેટ  પેન  લઈને બોલવવા  માં આવે છે.તેમાં મુખ્ય ટ્રસ્ટી વિધિ કરાવે  છે.સ્લેટ પેન ની પૂજા કરીને તેમાં  "ઓમ" લખાવવા માં આવે છે. ઓમ  માં પણ આપણને  હિંદુ મુસ્લિમ એકતા ના દર્શન થાય છે.  તમે ઓમ ને ઉલટાવીને વાંચજો " અલ્લા " વંચાશે.

  આમ , સંસ્કાર ના સિંચન દ્વારા શિક્ષણ  ની શરૂઆત કરવા માં આવે છે.

No comments:

Post a Comment

Featured

Advertisement