Pages

JOIN THE TEAM

Search This Website

Thursday 28 June 2012

નથુરામ વિનાયક ગોડસે

 


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી ને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ બિરલા હાઉસ માં સાંજના ૫-૧૭ ના સમયે રામચંદ્ર ઉર્ફે નથુરામ વિનાયક ગોડસે નામના હિન્દ મહાસભા ના મેમ્બરે ઇટાલિયન કંપનીની સીરીઅલ નં ૬૦૬૮૨૪ ઓટોમેટીક પિસ્તોલ બરેતા m૧૯૩૪ વડે ત્રણ ગોળી મારી ગાંધીજી ની હત્યા કરી .
આ હત્યામાં હિંદુ મહાસભાના અન્ય મેમ્બરો નારાયણ આપ્ટે ,વિષ્ણુ કરકરે ,દિગમ્બર બડગે ,મદનલાલ પહાવા અને ગોપાલ ગોડસે પણ હતા .
નથુરામ ના ભાઈ ગોપાલ ગોડસે લખેલા પુસ્તક may it please you honour માં નથુરામ નું ૯૩ પાનાનું સંપૂર્ણ નિવેદન છે. આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું છે.
આખરે ૨૬૦ દિવસ લાંબા કાનૂની સંઘર્ષ બાદ ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૯ ના રોજ દેલ્હી ના લાલ કિલ્લામાં ૧૧-૩૦ વાગે જસ્ટીસ આત્માચારણે ૨૦૪ પાનાં નો ચુકાદો આપ્યો . તેમાં નથુરામ ,નારાયણ આપ્ટે મુખ્ય આરોપી ગણી મોતની સજા થઇ જયારે વિષ્ણુ કરકરે ,મદનલાલ ,શંકર ,ડૉ દત્રાત્રેય ,ગોપાલ ને જન્મ ટીપ ની સજા થઇ જયારે વીર સાવરકર નીર્દોષ છુટ્યા .પંજાબની અંબાલા સેન્ટ્રલ જેલમાં ૧૫ નવેમ્બર ૧૯૪૯ ના રોજ નથુરામ ગોડસે ,નારાયણ આપ્ટે ને ફાંસી અપાઈ

No comments:

Post a Comment

Featured

Advertisement