Pages

JOIN THE TEAM

Search This Website

Monday, 29 June 2020

ત્રિપદા સંસ્કાર કેન્દ્ર બાલમંદિર ૨૦૨૦ -૨૧ પ્રવેશ ફોર્મ

બાલમંદિર માં પ્રવેશ ચાલુ છે.કેટેગરી વાઇઝ જે કેટેગરી માં જગ્યા હશે તેમાં પ્રવેશ મળશે.બાલમંદિર માં પ્રવેશ માટે નીચેની લિંક માં નિયમો વાંચીને ફોર્મ ભરવું.પછી સંસ્થા ને લાગશે તેને પ્રવેશ માટે બોલવામાં આવશે. પ્રવેશ ફોર્મ ભરવા માટે નીચેની લિંક ખોલી ફોર્મ ગુજરાતી માં ભરો.👇 અહિયાં ક્લિક કરો ફોર્મ ભરો...
Read More »

Thursday, 25 June 2020

Covid 19 શુભેચ્છા સંદેશ Shree Tripda Sanskar Kendra Borsad Anand Gujarat

જય ગુરુદેવ.,..    સુજ્ઞ   વાલી શ્રી ઓ ...      શ્રી ગાયત્રી પરિવાર બોરસદ સંચાલિત શ્રી ત્રિપદા સંસ્કાર કેન્દ્ર બાલમંદિર /પ્રા.શાળા દ્વારા સૌ ને હાલ માં ચાલી રહેલ કોરોના વૈશ્વિક મહામારી સામે રક્ષણ મેળવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.     તાજેતર માં COVID -19 મહામારી ના કારણે...
Read More »

Featured

Advertisement