ભાઈ પણ બહેન ને કઈક ભેટ આપે છે.આ દિવસ નો મહિમા અપરંપાર છે.આ દિવસે હુમાયુ ને પણ રાની દુર્ગાવતી એ રાખડી બાંધી હતી ,તથા માતા કુંતા એ પણ અર્જુન ને રાખડી બાંધી હતી.આ દિવસે દાન કરવા નો પણ મહિમા છે.
રક્ષાબંધન ને દિવસે બ્રામ્હણો જનોઈ બદલે છે.તેથી આ દિવસ ને બળેવ પણ કહેવાય છે.સાગર ખેડું ઓ પોતાની નવ લઈને દરિયા માં શ્રીફળ મૂકી ને દરીયા દેવ ની પૂજા કરે છે અને પોતાના વ્યવસાય ની શરૂઆત કરે છે.
No comments:
Post a Comment